જૂનાગઢમાં બાળકી ગુમ થવા મામલે મોટો ખુલાસો, માતાએ જ ૭ મહિનાની બાળકીની કરી હત્યા !

જૂનાગઢ,જૂનાગઢમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નજીવી બાબતે માતાએ જ બાળકીની હત્યા કરી…

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે : અંબાલાલ પટેલ.

વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશેઃ અંબાલાલ પટેલ ‘ઉત્તર ગુજરાત…

ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે મેઘરાજા : ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી.

અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ…

ગુજરાતમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી : આગામી 28 અને 29મી મેના રોજ વરસશે વરસાદ.

હવામાન વિભાગે કરી વરસાદની વધુ એક આગાહી આગામી 28 અને 29મી મેના રોજ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર…

વીર નર્મદ યુનિવર્સિટી પીએચડી પ્રવેશ પરીક્ષામાં છબરડો, ૧૭ પ્રશ્ર્નો ખોટા પૂછાયા,તપાસ સમિતિએ છ મહિને રિપોર્ટ કર્યો

સુરત,સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષયની પીએચડીની પ્રવેશ પરીક્ષામાં છબરડો જોવા મળ્યો…

ગુજરાતના 134 તાલુકામાં મેઘમહેર : 15થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા

ગુજરાત માટે વરસાદને લઇને 24 કલાક અતિભારે રાજ્યમાં આજે 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ભિલોડામાં 15થી…

ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 1415 કેસ, 4 દર્દીના મોત,

રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.…

કેવડિયામાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ તો થઇ ગયું, પણ ત્યાં ફરવાનો ખર્ચ ખબર છે

પીએમ નરેન્દ્ર મોદીએ કેવડિયાની ગત મુલાકાત વખતે કેટલાક પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું અને આ મુલાકાત લઇ…

વ્યાજ ખોરોના ત્રાસથી સુરતના વેપારીએ કરી આત્મહતિયા : સુસાઇડ નોટના લખિયા વ્યાજ ખોરોના નામ

સુરતમાં ૧૨ દિવસથી વ્યાપારી નો વ્યાજ ખોરો નાં ત્રાસ થી આપઘાતસુરતમાં કોરોના ને કારણે લોકડાઉન બાદ…

જેતપુરમાં ધમધમતી બજારે ૪૦ લાખના સોનાની લૂંટ કરી ગઠીયા થયા ફરાર

જેતપુર,જેતપુર શહેરમાં આજે વહેલી સવારના ખુલતી અને ધમધમતી બજારે ૩૫ લાખના સોનાની લૂંટ થઈ છે. જેતપુરના…