પંચમહાલના 60 વર્ષીય વ્યક્તિનું વડોદરામાં સારવાર દરમિયાન કોરોના થી મોત.

પંચમહાલના 60 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન કોરોના થી મોત, છાતીમાં દુખાવા સહીત શ્વાસ લેવાની તકલીફ સાથે ગત રોજ હોસ્પિટલમાં થયા હતા દાખલ હાલ એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર, કોરોનાના 5 અને સ્વાઈનફલૂનો એક દર્દી લઇ રહયા છે ગોધરાના ભખ્ખર ગામના રતનસિંહ મગનભાઈ નાવી નું ગઈકાલે સ્વાઈન ફલુથી મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : ગોધરાના કાછિયાવાડ વિસ્તારમાં યુવાનના આપઘાત પ્રકરણ : યુવાનની પત્ની સામે જ દુષ્પ્રેરણા આપવાનો ગુનો પોલીસ મથકે નોંધાવા પામ્યો.

One thought on “પંચમહાલના 60 વર્ષીય વ્યક્તિનું વડોદરામાં સારવાર દરમિયાન કોરોના થી મોત.

Comments are closed.