બોટાદમાં ટ્રેન નીચે પડતુ મુકી પિતા-પુત્રએ કર્યો આપઘાત, રેલવે પોલીસે હાથ ધરી તપાસ

બોટાદ, રાજ્યમાં ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બોટાદમાં ટ્રેન નીચે…

પરિવારના ૪ સભ્યોએ આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ

બોટાદ, બોટાદમાં એક જ પરિવારનાં ચાર સભ્યોનાં આપઘાત મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી…

બોટાદમાં મેનેજરે જ કારખાનામાં ૪.૩૦ લાખની ચોરી કરી,ધરપકડ થઇ

બોટાદ, બોટાદના મહાજન વાડી વિસ્તારમાં હિરાના કારખાનામાં થોડા દિવસ પહેલા રૂપિયા સાડા ચાર લાખ જેટલી રોકડ…

બોટાદ: ગઢડાના લાખણકા-અડતાળા વચ્ચે ૩.૫૫ લાખની લૂંટ,

બોટાદ, બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા લાખણકા-અડતાળા ગામ વચ્ચે રાત્રે લૂંટની ઘટના બની હતી. જેમાં દામોદર ઓઇલ…

સત્તાનો દુરુપયોગ કરી બોટાદ તાલુકા પંચાયતના તત્કાલીન નાયબ મદદનીશે લાખોની કરી ઉચાપત, ૪ વર્ષે કૌભાંડ ઉજાગર થતાં કરાયા સસ્પેન્ડ

ભાવનગર, બોટાદ તાલુકા પંચાયતના તત્કાલીન નાયબ મદદનીશને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી…

વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

બોટાદ : સનાતન ધર્મના સાધુ-સંતોના ઉગ્ર વિરોધ બાદ હવે વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ હટાવવાની શરૂઆત થઈ છે.…

મારો પ્રહાર વિવાદિત ભીંતચિત્રો પર નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા પર હતો : હર્ષદ ગઢવી

બોટાદ : સાળંગપુર મંદિરમાંથી હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવતા ભક્તોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. આવામાં વિવાદિત ભીંતચિત્રોમાં…

સાળંગપુર વિવાદમાં ફરિયાદીનો મોટો ખુલાસો: ’મારી જાણ બહાર જ ફરિયાદ થઇ છે’

બોટાદ: સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી’કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટની વિશાળ મૂર્તિ નીચેના ભીંત ચિત્રો અંગે વિવાદ…

સાળંગપુર મૂર્તિની નીચેના ભીંત ચીત્રોને લઇ મોરારીબાપુ સહિત અનેક સનાતન ધર્મના સંતોએ વિરોધ કર્યો

સાળંગપુર, વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાન મંદિરમાં નવી સ્થપાયેલી કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચેના ભીંત ચિત્રોએ નવો…

બોટાદ: ખાડામાં ડૂબવાથી ચાર વર્ષના બાળકનું મોત, પરિવારમાં આઘાત

બોટાદ, ચોમાસામાં સામાન્ય રીતે રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જતા હોય છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો…