કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત:મૃતકોમાં 2 વર્ષનું બાળક અને 1 ગુજરાતી યાત્રી; ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આમાં પાઇલટ…

પ્લેન ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર પડ્યું:અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડીંગ પર પ્લેન પડ્યું; 50-60 ઈન્ટર્ન ડોક્ટર હતા, તમામના મોત થયાની આશંકા

એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60…

ભગવાન જગન્નાથનો ભવ્ય જળાભિષેક:દૂધ, દહી, મધ, સાકર, પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવ્યું; ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવ્યો

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા આજરોજ જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમના…

દેશમાં કોરોનાથી 11નાં મોત, 1047 એક્ટિવ કેસ:મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5નાં મોત, એક જ અઠવાડિયામાં 787 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 1047 પર પહોંચી ગઈ છે. કેરળમાં સૌથી વધુ એક્ટિવ કેસ 430…

વિશ્વમાં કોરોના વકર્યો, ભારતમાં હાલમાં 93 કેસ : JN1 વેરિઅન્ટના સૌથી વધું દર્દીઓ ; ચીન-થાઇલેન્ડમાં એલર્ટ

એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોનાવાયરસના કેસ ફરી વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની…

શનિ રવિ દરમિયાન શાહ અમદાવાદ : અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ભાજપ પ્રમુખની અટકેલી નિયુક્તિનો ધમધમાટ શરૂ થશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર સહિતની કાર્યવાહીને કારણે ભાજપે પોતાના સંગઠનની નવ…

હું નથી ઇચ્છતો કે એપલની પ્રોડક્ટ ભારતમાં બને’:ટ્રમ્પે કતારના એક કાર્યક્રમમાં ટિમ કૂકને કહ્યું- અમેરિકામાં ઉત્પાદન વધારો, ભારત એનું ફોડી લેશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકને કહ્યું છે કે, ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની કોઈ જરૂર…

કેદારનાથ ધામનાં કપાટ ખૂલ્યાં:108 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને સજાવાયું, પહેલા દિવસે 1200 શ્રદ્ધાળુ આવ્યા; ભાસ્કર પર સૌથી પહેલા કરો દેવાધિદેવનાં દર્શન

શુક્રવારે કેદારનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં. કપાટ ખૂલતાંની સાથે જ ભક્તોએ મંદિરની અંદર અખંડ જ્યોત સળગતી…

યુપી-બિહારમાં વરસાદ-વીજળીનો કહેર, 83નાં મોત:10 રાજ્યમાં વાવાઝોડાં અને વરસાદની આગાહી, ઘણાં રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે. એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને…

રામનવમી પહેલા રામ મંદિર સજ્જ:અયોધ્યામાં 5 શિખરોનો અભિષેક થયો; જન્મોત્સવ પર 20 લાખ ભક્તો પહોંચશે

અયોધ્યામાં 6 એપ્રિલે રામ નવમી મનાવવામાં આવશે. બુધવારે અગાઉ, મંદિરના 5 શિખરોની અભિષેક પૂજા કરવામાં આવી…