કાલોલમાં ગુંડાગીરી કરતા 4 શખ્સોને પોલીસે જાહેરમાં માફી મંગાવી:પોલીસને ધમકી આપનારા આરોપીઓને દોરડે બાંધી ડેરોલ સ્ટેશન સુધી ફેરવ્યા

પંચમહાલના કાલોલ શહેર અને આસપાસના વિસ્તારમાં ગુંડાગીરી કરી રોફ જમાવતા ચાર શખ્સોને પોલીસે સોમવારે (27/05) સાંજે…

પાનમ નદીમાં ડૂબી જતાં એક કિશોર સહિત બેનાં મોત:દેવગઢ બારીઆના ભથવાડા ગામે મંડપનું કાપડ ધોવા જતાં દુર્ઘટના, રેસ્કયુ કરાયા પણ જીવ ન બચાવી શકાયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે પાનમ નદીમાં ડૂબી જવાને કારણે બે યુવકોનાં મોત નીપજ્યાં…

શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના નેતા તડીપાર:જે.બી. સોલંકીને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી બે વર્ષ માટે બહાર રહેવાનો આદેશ

શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી (જે.બી.)ને પ્રાંત અધિકારીએ બે વર્ષ માટે…

પંચમહાલમાં નકલી નોટોનો કારોબાર ઝડપાયો:LCBએ 500 રૂપિયાની 361 નકલી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તાજપુરી-વંદેલી રોડ પરથી નકલી નોટોના કારોબારનો પર્દાફાશ…

ગોધરામાં ખનીજ અધિકારીઓ પર હુમલો:રણછોડપુરા ગામે રેતી માફિયાઓએ કરેલા પથ્થરમારામાં અધિકારીને ઈજા, ગાડીને નુકસાન

ગોધરા તાલુકાના રણછોડપુરા ગામે ગેરકાયદે રેતી ખનનની તપાસ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો થયો…

મહીસાગરમાં પારિવારિક ઝઘડામાં પુત્રએ પિતા પર કાર ચડાવી:63 વર્ષીય રિટાયર્ડ પોલીસમેન પિતાનું મોત, 27 વર્ષીય આરોપી પુત્રની ધરપકડ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામમાં પારિવારિક ઝઘડાએ એક ગંભીર અને કરુણ સ્વરૂપ ધારણ કર્યું…

ગોધરાના પોપટપુરા ખાતે ક્રિકેટ મેચ દરમિયાન આઉટ કરી દેવાની દાઝ રાખી બે યુવકો દ્વારા એક યુવક પર મારક હથિયાર વડે હુમલો કરાયો : યુવક ગંભીર હોવાથી વડોદરા રીફર કરાયો

ગોધરાના પોપટપુરા ખાતે ક્રિકેટ મેચ દરમિયાન આઉટ કરી દેવાની દાઝ રાખી બે યુવકો દ્વારા એક યુવક…

શહેરામાં ચા પીવા બાબતે બોલાચાલી બની હિંસક:લોખંડના સળિયા અને તલવારથી ત્રણ વ્યક્તિઓ પર હુમલો, બે ગંભીર

શહેરા ગામમાં ચા પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. એકતા હોટલની બાજુમાં…

લુંટેરી દુલ્હન એક દિવસ લગ્ન કરી બીજા દિવસે ફરાર : વચેટીયાઓ સાથે મળી લગ્ન વાંચ્છુક યુવાન સાથે 3.16 લાખની છેતરપિંડી કરી.

લુણાવાડા તાલુકાના વરધરી ગામે રહેતા મકવાણા રાકેશકુમાર મીઠાભાઇ સાથે હસમુખભાઇ ફુસાભાઈ રાઠોડ એ લગ્ન કરાવવા માટે…

ગોધરાના નદીસર ગામના તલાટી સસ્પેન્ડ:વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની ગ્રામજનોની ફરિયાદ બાદ કાર્યવાહી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં વિકાસ કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી થઈ છે.…