સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદા મામલે સુનાવણી શરૂ:વકફ બોર્ડમાં નવી નિમણૂકો પર નિમણૂકો પર પ્રતિબંધ મૂક્યો હતો, કેન્દ્રનું સોગંદનામું- કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે

સુપ્રીમ કોર્ટમાં વક્ફ (સુધારા) કાયદા પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. CJI બીઆર ગવઈ અને જસ્ટિસ…

અદાણી ગ્રુપે ઓસ્ટ્રેલિયાના NQXT ટર્મિનલને APSEZ સાથે કેમ મર્જ કર્યુ?

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ ઓસ્ટ્રેલિયામાં નોર્થ ક્વીન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલ (NQXT) ના સંપાદન…

અદાણી જુથે માઇનિંગ લોજિસ્ટિક્સ માટે હાઇડ્રોજન સંચાલિત ભારતની પ્રથમ ટ્રક તૈનાત કરી

અદાણી ઉદ્યોગ સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતની સૌ પ્રથમ હાઇડ્રોજન…

મોદીએ કહ્યું- પાણી અને લોહી એક સાથે ન વહી શકે:ટેરર અને ટ્રેડ એક સાથે ન થઈ શકે, પાકિસ્તાન સાથે હવે PoK પર જ વાત થશે: મોદી

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી, PM મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના…

ભારતે કહ્યું- ‘PoK પાછું આપો, બીજી કોઈ વાત નથી કરવી’:’અમે કોઈની મધ્યસ્થી ઈચ્છતા નથી અને અમારે કોઈની મધ્યસ્થીની જરૂર નથી’

સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને…

ભારતના ઓપરેશન સિંદૂરમાં પાંચ આતંકી ઢેર:મસૂદ અઝહરનો ભાઈ અને કંદહાર હાઇજેક-મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ સામેલ

પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાના હવાઈ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની યાદી જાહેર કરવામાં આવી…

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે રાજી:આખી રાત બંનેને સમજાવ્યા, સમજદારીભર્યો નિર્ણય લેવા માટે અભિનંદન

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો.…

યુદ્ધવિરામ પછી સંરક્ષણ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ:કર્નલ સોફિયાએ કહ્યું- આપણી સેના તૈયાર, કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ સંરક્ષણ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થઈ. કોમોડોર રઘુ આર નાયર:…

જમ્મુ-કાશ્મીરથી રાજસ્થાન સુધી 19 સ્થળોએ પાકિસ્તાનના ડ્રોન હુમલા : પરિસ્થિતિ વણસતા મોદીની બેક ટુ બેક હાઇલેવલ મિટિંગ, ભારતે હુમલાઓ નિષ્ફળ બનાવ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. શુક્રવારે સાંજ પડતાની સાથે જ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના છ…

ભારત-પાકિસ્તાન યુદ્ધ : ચંદીગઢ-અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી:રક્ષા મંત્રાલયે ટેરિટોરિયલ આર્મીને કહ્યું- તૈયાર રહેજો; રાજ્યોને ઇમર્જન્સી પાવર્સના ઉપયોગનો આદેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. શુક્રવારે ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર…